જસદણના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ - At This Time

જસદણના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ


જસદણના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ જેમાં તમામ લોકોને જસદણની આસપાસ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર નાના બાળકોને સૌથી વધુ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ તો કે આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ પણ જસદણ સિવિલ હોસ્પિટલ અને ગોખલાણા ખાતે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે તંત્ર પણ દોડતું થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.