સદભાવના વિદ્યામંદિર રખિયાલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pmswo8njgy7szhdh/" left="-10"]

સદભાવના વિદ્યામંદિર રખિયાલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.


‛મતદાન જાગૃતિ મહારેલી’

સદ્દભાવના વિદ્યામંદિર અને શ્રી જે.જે.ત્રિવેદી માધ્યમિક - ઉ.મા. શાળા રખિયાલ દ્વારા તા:19/02/2024 ને સોમવારે મતદાન જાગૃતિ મહારેલી રખિયાલ સ્ટેશન વિસ્તારમાં યોજવામાં આવી.જેમાં વિવિધ સૂત્રો જેવા કે.... મત આપો-લોકશાહી બચાવો,આપણો વોટ-આપણી તાકાત,ચાલો કરીએ સૌ મતદાન-દેશને બનાવીએ મહાન જેવા સૂત્રો દ્વારા લોકજાગૃતિ ફેલાવવામાં આવી.રેલીમાં શાળાના આચાર્યશ્રી,શિક્ષકશ્રી તથા વિદ્યાર્થીઓ સર્વે સાથે જોડાઈ રેલીને સફળ બનાવવામાં આવી.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]