રાણપુર તાલુકાના વેજળકા ગામની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ - At This Time

રાણપુર તાલુકાના વેજળકા ગામની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ


સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાણપુર તાલુકાના વેજળકા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા સંદેશ આપતા અવનવાં ચિત્રો દોર્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન જન-જનને જોડી તેમનામાં સ્વચ્છતાના મૂલ્યોની વૃદ્ધિ કરી રહ્યું છે ત્યારે શાળાઓમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોમાં નાનપણથી સ્વચ્છતાના પાઠ કેળવવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.