વાઘડુગરી ગામે ભાદરવા સુદ દસમ રામદેવ પીર ના જન્મ દિવસની ઉત્સાહ ભર ઉજવણી કરવામાં આવી - At This Time

વાઘડુગરી ગામે ભાદરવા સુદ દસમ રામદેવ પીર ના જન્મ દિવસની ઉત્સાહ ભર ઉજવણી કરવામાં આવી


કડાણા વાગડુગરી ગામે ભગવાન શ્રી રામદેવ પીર નું ભવ્ય મંદિર આવેલું છે મંદિર ની વિશેષતા એ છે કે છેલ્લા 23વર્ષ થી રણુજા થી લાવેલ જયોત અખંડ જયોત ચાલે છે આ જયોત ના પૃકાશ થી હજારો લોકો ના મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે મંદિર ના પુજારી રાજેશભાઇ માછી દાૃરા ભગવાન શ્રી રામદેવ પીર નો વિચાર દરેક ગામડે ગામડે પોહચાડવા માટે આજના આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ને ભગવાન શ્રી રામદેવ પીર નું જીવન ચરિત્ર નું વણઁન કરતુ ભવ્ય આખ્યાન તૈયાર કરવામાં આવ્યું છે .આ આખ્યાન આખા ગુજરાત માં પૃસિધ છે


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.