જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 31 ઓક્ટોબર 2022 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ અને એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 31 ઓક્ટોબર 2022 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ અને એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.


જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 31 ઓક્ટોબર 2022 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ અને એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.

કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય , નવી દિલ્હી , ભારત સરકારના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 31 ઓક્ટોબર 2022 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ અને એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.જેમાં બધાજ તાલીમ કેન્દ્રો ઉપર શપથ ગ્રહણ કાર્યક્રમ અને એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું આયોજન જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠાના ડાયરેક્ટર અહમદભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને રિસોર્સ પર્સન બહેનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.