બજરંગ ધૂન મંડળ બહારકોટ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં આકસ્મિક મૃત્યુ ને ભેટેલા લોકો ને શ્રદ્ધાંજલી પાઠવવા માં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cthrplb9ubdbwmsm/" left="-10"]

બજરંગ ધૂન મંડળ બહારકોટ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં આકસ્મિક મૃત્યુ ને ભેટેલા લોકો ને શ્રદ્ધાંજલી પાઠવવા માં આવી


તા.૦૧/૧૧/૨૦૨૨
આજ રોજ બહારકોટ માં અવેલ બજરંગ ધૂન મંડળ જે એક પૌરાણિક ધાર્મિક સંગઠન છે જે ગણેશ ઉત્સવ,હોળી ધુળેટી ઉત્સવ,જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ ધામધૂમ થી ઉજવે છે જ્યારે આજે આ ધૂન મંડળ ના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો એ મોરબી માં આવેલી દુઃખદ ઘડી માંટે શ્રદ્ધાંજલી અર્પણ કરેલી

મોરબી માં મચ્છુ નદી પર આવેલો જુલતો બ્રિજ તૂટી પડતા અંદાજે દોઢસો થી વધુ લોકો એ પ્રાણ ગુમાવ્યા જેમાં અનેક નાના ભૂલકાઓ એ જીવ ગુમાવ્યો અને અનેક બાળકો એ માતા પિતા ગુમાવ્યા.

ત્યારે આકસ્મિક આ મૌત ને ભેટેલા તમામ નિર્દોષ લોકો ના આત્મા ને પરમકૃપાળુ પરમેશ્વર શાંતી આપે તેમજ ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય એ માટે ઈશ્વર ને પ્રાર્થના કરવા માં આવી

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]