જસદણ ના આટકોટ માં પેવરબ્લોકનું ખાતમુરત કરવામાં આવ્યું હતું
આજે આટકોટ ગામમાં નર્મદેશ્વર મહાદેવના મંદિર ના કેમ્પસમાં જિલ્લા પંચાયત ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન પરેશભાઈ રાદડિયા એ બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી.પેવરબ્લોકનું ખાતમુરત કરવામાં આવેલું તેમાં જિલ્લા પંચાયતના સદસ્યાના પ્રતિનિધિ શ્રી પરેશભાઈ રાદડિયા તેમજ મંદિરના મહંત અને ભક્તોએ હાજરી આપેલી.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.