જામજોધપુર તાલુકાના ધુનડા ગામે સતપુરણ ધામ આશ્રમે ગુરૂપુર્ણિમાની થશે ઉજવણી ભજન સત્સંગ તેમજ મહાપ્રસાદ નો કાર્યકમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oothij0i5mkjxjmt/" left="-10"]

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે સતપુરણ ધામ આશ્રમે ગુરૂપુર્ણિમાની થશે ઉજવણી ભજન સત્સંગ તેમજ મહાપ્રસાદ નો કાર્યકમ


જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ મુકામે તા ૧૩/૭/૨૨ના રોજ ગુરુ પૂર્ણીમા સદગુર શ્રી જેન્તી રામબાપાના સાનીધ્યમાં યોજાશે જેમાં સવારે ૯-૦૦ કલાકે ગુરૂપુજન ત્યારબાદ ૧૦-૦૦ કલાકે સત્સંગ સભા તથા બપોરે ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદ તેમજ ત્યારબાદ ભજન સત્સંગ તથા રાત્રે ૧૦-૩૦ કલાકે પ્રસિદ્ધ કલાકાર દેવરાજભાઈ ગઢવી સહીત કલા વૃન્દ દવારા સંતવાણી તેમજ લોકડાયરો રાખેલ છે તેમ જ ગુરૂપુર્ણિમાના દિવસે જ સવારે ૯- વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે દંત પજ્ઞ કેમ્પ પણ રાખવામાં આવેલ હોઈ આ કાર્યકમમાં ઠેર-ઠેર નથી સત પરિવારજનો પધારશે

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]