વડનગર ખાતે અર્જુનબારી નજીક નાગધરા નજીક બીનવારસી લાશ મળી - At This Time

વડનગર ખાતે અર્જુનબારી નજીક નાગધરા નજીક બીનવારસી લાશ મળી


વડનગર મા નાગધરા ના નજીક રસ્તા પર આવેલી મસ્જિદ પાસે બીનવારસી લાશ તેની આશરે ઉંમર ૪૦ વર્ષ છે અને આ ધટના ની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી ને આ બીનવારસી લાશ ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી મળતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.