કાલૅ જસદણમાં કેન્દ્રીય મંત્રી માંડવીયા અને મુંજપરા ની આગેવાનીમાં કમળાપુર થી જસદણ સુધી ગુજરાત ગોરવ યાત્રા આવશે બપોરે ત્રણ કલાકે જુના માર્કેટિંગ યાર્ડમાં સભા યોજાશે - At This Time

કાલૅ જસદણમાં કેન્દ્રીય મંત્રી માંડવીયા અને મુંજપરા ની આગેવાનીમાં કમળાપુર થી જસદણ સુધી ગુજરાત ગોરવ યાત્રા આવશે બપોરે ત્રણ કલાકે જુના માર્કેટિંગ યાર્ડમાં સભા યોજાશે


કાલૅ જસદણમાં કેન્દ્રીય મંત્રી માંડવીયા અને મુંજપરા ની આગેવાનીમાં કમળાપુર થી જસદણ સુધી ગુજરાત ગોરવ યાત્રા આવશે બપોરે ત્રણ કલાકે જુના માર્કેટિંગ યાર્ડમાં સભા યોજાશે

જસદણ ના કમળાપુર થી શરૂ થનારી ગુજરાત ગૌરવ યાત્રા જસદણ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલૅ તારીખ 16 ના બપોરે ત્રણ કલાકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા ના અધ્યક્ષતામાં સભા યોજાછૅ જૅમા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ કેન્દ્રીય મંત્રી ડો મહેન્દ્રભાઈ મુંજપરા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ડો ભરતભાઈ બોઘરા ની વિશેષ ઉપસ્થિતિમાં જસદણ વિધાનસભા-72 માં ગોરવ યાત્રા કમળાપુર થી પ્રસ્થાન થઈને દહીસરા પારેવાળા બાખલવડ સહિતના ગામોમાં થઈને જસદણ પહોંચશે જસદણના જુના માર્કેટ યાર્ડમાં જાહેર સભા ફેરવાશે આ ગોરવયાત્રામાં જસદણ શહેરના નગરજનો કાર્યકર્તાઓ નગરપાલિકાના તમામ સદસ્યો. જસદણ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો. વિવિધ મોરચાના પ્રમુખ તેમજ પૂરી ટીમ સાથૅ હાજર રહેવા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાવેશભાઈ વેકરીયા મહામંત્રી વનરાજભાઈ ખીટ મહામંત્રી ભરતભાઈ બીબીસી દ્વારા અનુરોધ કરેલ.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.