માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને શેઠ પરિવાર તરફ થી ૧૦ લાખ નું અનુદાન - At This Time

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને શેઠ પરિવાર તરફ થી ૧૦ લાખ નું અનુદાન


માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને શેઠ પરિવાર તરફ થી ૧૦ લાખ નું અનુદાન
ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ને શેઠ પરિવાર તરફ થી ૧૦ લાખ નું અનુદાન બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને દર્દી નારાયણો ની સેવા માટે
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સહભાગી થવાનાં શુભાશયથી અશોકભાઇ શેઠ શાહ-શેઠ ફેમીલી ફંડ (અમેરીકા) તરફથી અમેરીકન ડોલ૨ $ 12500 (।.૧૦,૦૦૦૦૦/ અંકે રૂપિયા દસ લાખ) જેવી માતબર રકમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી અશોકભાઈ શેઠ / શાહ-શેઠ ફેમીલી ફંડ તથા તેમનાં પરીવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તાજેતરમાં આ દાતાશ્રીઓ ત૨ફથી રૂા.૨૦૦૦૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ જેવી માતબ૨ ૨કમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.