બાલાસિનોર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો બેફામ - At This Time

બાલાસિનોર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો બેફામ


લોકમુકે ચર્ચા તો પ્રશ્ન અનાજ માફીયા કોના આશીર્વાદથી બન્યા બેફામ

એક મહિનામાં નવગામા સસ્તા અનાજની દુકાનના સંચાલક અનાજ બારોબાર ચાહું કરી ગયા હતા

બીજો બનાવ રૈયોલી ગામે દુકાનના સંચાલક પંકજભાઈ મહેરા અનાજ માફિયા કોરોના કપરા કારમાં પણ અનાજ બારોબાર ચાલુ કરી ગયા
આ તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે કે કેમ

તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે સંચાલકને બચાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

ડીએસઓ સાહેબ કોની રાહ જોઈ રહ્યા છે કેમ કોઈ પગલો લેવામાં આવી રહ્યો નથી સંચાલક વિરોધ

ગામના પ્રથમ નાગરિક સરપંચ સાથે ઉદ્ધતન વર્તન કરવા બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ગામના સરપંચ એ પ્રથમ નાગરિક હોય અને એસસી સમાજની મહિલાને મનસ્વી વર્તન કરવા બદલ વિડીયો વાયરલ થયો હોય છતાં કોઈ પગલો લેવામાં આવી રહ્યો નથી કયા કારણોસર

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.