સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં “જય રણછોડ માખણચોર”ના ગગનભેદી નાદ સાથે રથયાત્રા નીકળી. ઈડરના ધારાસભ્ય હિતુ કનોડીયાએ રથને પ્રસ્થાન કરાવ્યું. રથયાત્રામાં અખાડાબાજોએ પોતાના કરતબોથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં "જય રણછોડ માખણચોર"ના ગગનભેદી નાદ સાથે રથયાત્રા નીકળી.
ઈડરના ધારાસભ્ય હિતુ કનોડીયાએ રથને પ્રસ્થાન કરાવ્યું.
રથયાત્રામાં અખાડાબાજોએ પોતાના કરતબોથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા.
રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]