૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા તરફથી ડીટવાસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા તરફથી ડીટવાસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.


૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા તરફથી ડીટવાસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા પ્રભારી શ્રી ડૉ. મયુર ભગત ના અધ્યક્ષ પદે યોજવામાં આવ્યો. આ ૨૬મી જાન્યુઆરી ઘ્વજવંદન કાર્યક્રમમાં સ્ટેટ મંત્રી શ્રી નટવરસિંહ સોલંકી, જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર સહિત આમ આદમી પાર્ટી ના પદાધિકારીઓ અને કાર્યકરો તથા મોટી સંખ્યામા જનતા હાજર રહ્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.