વડનગર ખાતે રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/myf1habjkr69mkxb/" left="-10"]

વડનગર ખાતે રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નીકળી


વડનગર ખાતે રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડનગર માં રામનવમી ની શોભાયાત્રા નિકળી ની રામજી મંદિર ને પહોંચી ને આરતી નો લાભ લીધો હતો

વડનગર નેતાગીરી ખાડે ગ ઈ.???વિશ્વ હિન્દુ પરિષદ વડનગર પ્રખંડ તથા બજરંગદળ નું સંકલન નબળું પડ્યું.

એક કહેવત છે "નવધરા નવ જણા દાંડીયા રમે ત્રણ જણા." કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન માં જ નબળી નેતાગીરી ને કારણે શોભાયાત્રા પ્રજાજનો પાંખી હાજરી હોવા થી આ શોભાયાત્રા નો ફિયાસકો

રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વડનગર પ્રખંડ ખોડીયા હનુમાન અને રામજી મંદિર શોભાયાત્રા પ્રસ્થાન કર્યું હતું . અને જય શ્રી રામ ના નારા સાથે અર્જુનબારી દરવાજો, બારોટી બજાર, કાપડ‌ બજાર ,અમર થોળ દરવાજા,, પીઠોરી દરવાજા ધાસકોળ અટાળો માતોર બજાર જુના ચાચરે આવેલું રામજી મંદિર ખાતે શોભાયાત્રા નું સમાપન કર્યું હતું. અને તેની સાથે એ ૧ કલાક ધાર્મિક ભક્તજનો એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ ની ધૂન બોલાવી હતી.બપોર ૧૨.૦૦ કલાકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ની ભવ્ય આરતી કરી હતી . અંતરમન થી રામધૂન બોલાવી હતી
આ પ્રસંગે આશપુરી માતાજી આશ્રમ કમાલપુર રોડ વડનગર ના ગૌરીબા માતાજી, ખોડીયાર માતાજી ના મંદિર ના મહંત શ્રી,અને મહંતશ્રી અને સાથે પોલીસકર્મીઓ ફરજ પર રહેલા જવાનો પણ હાજરી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]