અડાડ હમજાત કેળવણી મંડળ દ્વારા
અડાડ હમજાત કેળવણી મંડળ દ્વારા હિંમતનગર તાલુકાના દરેક ગામમાં લીંબચ માતા નું વ્રત દરેક ઘરે કુમકુમ પગલા પાડી અને માતાજીના 25 વર્ષ પૂર્ણ થતો હોય પુનઃ થતો હોય તે માટે આ રથ કાઢવામાં આવે છે અને લીંબચ માતાનું મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને આ આરાધ અડાટમ જઠ ના દરેક ઘરે ફરશે
અહેવાલ અશોકભાઈ નાય ગાંભોઈ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]