પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે સદનપુર પ્રા. શાળાના શિક્ષકશ્રીને ‘ચિત્રકૂટ એવોર્ડ  અર્પણ 2024 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m5jeryaedmsoub3v/" left="-10"]

પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે સદનપુર પ્રા. શાળાના શિક્ષકશ્રીને ‘ચિત્રકૂટ એવોર્ડ  અર્પણ 2024


સદનપુર પ્રા. શાળાના શિક્ષકશ્રીને ‘ચિત્રકૂટ એવોર્ડ

ચિત્રકૂટ આશ્રમ દ્વારા સને 2024 ના શ્રેષ્ઠ સન્માન અંતર્ગત ચિત્રકૂટ પારિતોષિક એનાયત સમારંભ પૂ. મોરારિ બાપુનાં સાનિધ્યમાં ઉજવાયો હતો. રાજ્યની 

તલગાજરડા ખાતે 'ચિત્રકૂટ એવોર્ડ' સ્વીકારતા સદનપુર પ્રા. શાળા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલના શિક્ષક શ્રી પંચાલ અરવિંદકુમાર મોહનલાલને 

મોરારિ બાપુ દ્વારા ૨૫૦૦૦નો ચેક,  કાળી કામળી, રામનામી તેમજ સન્માનપત્રથી સ-માનીત કરાયા હતા. આ સાથે સીતારામ બાપુ અથવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનીત કરાયા હતા.

કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિશેષ ઉપસ્થિત રહી ઉદ્દબોધન કર્યું હતું.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા મંત્રી શ્રી સતિષભાઈ પટેલ તેમજ પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા ઘટક સંઘ શહેરા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]