જાફરાબાદ શહેરમાં અયોધ્યા થી દર્શન કરી પરત આવેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું. - At This Time

જાફરાબાદ શહેરમાં અયોધ્યા થી દર્શન કરી પરત આવેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું.


જાફરાબાદ શહેરમાં અયોધ્યા થી દર્શન કરી પરત આવેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું.

જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ - માતૃશક્તિ - દુર્ગા વાહિની - આર.એસ એસ જેવી હિન્દુ સંગઠન સતત કાર્યરત છે ત્યારે હાલ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નું નુતન મંદિર લોકો માટે દર્શન કરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામ ના રતન મંદિરના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે વર્ષોથી જેની રાહ જોવાતી હતી એ ભગવાન શ્રીરામના મંદિર માં નિજ મંદિર માં પધારતા જાફરાબાદ શહેરના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિની તેમજ માતૃશક્તિની મહિલાઓ દ્વારા અયોધ્યા ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના દર્શન કરી પરત જાફરાબાદ આવી પહોંચતા ગીરીરાજ ચોક હનુમાનજી મંદિર મેદાન મા વેપારીઓ એ ફૂલહાર સાથે ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું અને વાજતે ગાજતે અયોધ્યાથી આવેલા તમામ દર્શનાર્થીઓને પોતપોતાની ઘરે આનંદ ઉલ્લાસ થી પહોંચયા હતા...

બાબુભાઈ વાઢેળ જાફરાબાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.