દેહદાન નો શંકલ્પ એક જીવતા પણ અપેક્ષિત ઉત્તમ દાન કરી જીવન ને મુક્તિ માર્ગે લઈ જવાનો પ્રયાસ - At This Time

દેહદાન નો શંકલ્પ એક જીવતા પણ અપેક્ષિત ઉત્તમ દાન કરી જીવન ને મુક્તિ માર્ગે લઈ જવાનો પ્રયાસ


દેહદાન શ્રેષ્ઠ દાન,. આદરણીય ઘેડ માધવપુર નિવાસી ને કાપડના વ્યવસાય સાથે સકળાય ને એનેકવિધ સેવા કાર્ય કરતા એવા નથવાણી ધીરજલાલ જીવરાજભાઈ એ આરેણા શિવમ્ ચક્ષુદાન -આરેણા ને પોતાના નિવાસ્થાને ફોન થી બોલાવી પોતાના , દેહદાન નું સંકલ્પ પત્ર અર્પણ કર્યું છે. દેહદાન મેડિકલ કોલેજ મા ખુબ જરૂરી હોય છે.આ સેવા મા સહભાગી થવા ના આ આપના વિચારો ને નતમસ્તક વંદન.અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે આપને નિરોગી ને લાંબુ આયુષ્ય પ્રદાન કરે.

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.