ગામમાં ભાજપના કોઈપણ નેતાને ગુસવા દેવામાં આવશે નહીં - At This Time

ગામમાં ભાજપના કોઈપણ નેતાને ગુસવા દેવામાં આવશે નહીં


સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દાવડ ગઢા તથા વક્તાપુર અને દેધરોટાઅને અન્ય ગામો રુદરડી ગામમાં સમસ્ત ગામજનો એ ભેગા મળી માતાજી તથા પોતપોતાના કુળદેવીની સોગંધ ખાઈ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ પ્રકારના કોઈપણ ગામમાં ભાજપના કોઈપણ નેતાને ગુસવા દેવામાં આવશે નહીં તથા આવનારા ઇલેક્શનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી દરબાર ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર ચોડા ઓ ઉપર મોટા મોટા બેનરો ઉપર રૂપાલા સાહેબનો વિરોધ કરતા બેનરો ગામડે ગામડે જોવા મળ્યા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.