બોટાદ સમસ્ત નગરજનો દ્વારા મોરબી દુરધટના ના સ્વર્ગસ્થાને આપી શ્રદ્ધાંજલિ - At This Time

બોટાદ સમસ્ત નગરજનો દ્વારા મોરબી દુરધટના ના સ્વર્ગસ્થાને આપી શ્રદ્ધાંજલિ


પરમ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ પ્રેરીત કોરોના વોરીયસ ગ્રુપ બોટાદ દ્વારા મોરબી માં તારીખ ૩૦-૧૦-૨૦૨૨ ને રવિવાર ના પુલ તુટવાની અકલ્પનીય ગોજારી દુર્ધટના માં સવ જ્ઞાતીના ૧૫૦ થી વધારે માનવ જીવન નો અકાળે અવસાન થતાં પ્રત્યેક નાના મોટા જીવાત્માને પરમ કૃપાળુ પરમાત્મા મુત્યુ પામેલા દરેક આત્માને ચિર શાંતિ આપે અને ભગવાન આત્માને પંચમ ગતિ પામે અને શાશ્વત શુભ પામે એવી અશ્રુ ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ મૃત્યુ પામેલા સ્વજનો ના પરિવારનો ને આ આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને આ પુલ પર ની દુઃખદ ઘટનામાં જે નાગરિક ઘાયલ થયેલા છે તે તમામ નાગરિકો જલ્દી સ્વચ્થ થાય તેવી દરેકે ઈષ્ટદેવને પ્રાર્થના કરેલ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બોટાદના તમામ જ્ઞાતિના આગેવાનો તથા બોટાદના નગરજનો તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.