આજે સિહોર શહેર યુવા મોરચા દ્વારા મોરબી જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ નું આયોજન કયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vlcofdx8e5nhyrja/" left="-10"]

આજે સિહોર શહેર યુવા મોરચા દ્વારા મોરબી જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ નું આયોજન કયું


આજે સિહોર સાંજે વડલા ચોક પાસે શિહોર શહેર યુવા મોરચા દ્વારા મોરબી જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતુંઆમા શિહોર શહેર ભાજપના તમામ હોદ્દેદારો યુવા મોરચાની ટીમ અને નગરપાલિકા ના સભ્ય અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]