તા:-૦૩/૧૨/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ ના વિરમગામ પાસે આવેલ વણી ગામે શ્રીમદ્દ ભાગવત કથા નું આયોજન ચાલે છે - At This Time

તા:-૦૩/૧૨/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ ના વિરમગામ પાસે આવેલ વણી ગામે શ્રીમદ્દ ભાગવત કથા નું આયોજન ચાલે છે


વિરમગામ ખાતે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાન વણી ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું છે તે અંતર્ગત ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંગીત વૃંદ સાથે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા સંપન્ન થયો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા અને સૌને સદ્દબુધ્ધિ સૌને ઉજ્જવળ ભવિષ્ય સૌને નિરામય જીવન પ્રાપ્ત થાય તેમજ વ્યસન મુક્તિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે સમૂહમાં ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રોની આહુતિઓ પ્રદાન કરી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.