ઠોંડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન - At This Time

ઠોંડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન


ઉમરાળાના ઠોંડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સીતારામ આશ્રમ દામનગર ના મહંત સીતારામબાપુ ગુરુ દયારામબાપુ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના કથાકાર શ્રી ત્યાગીજી મોરારિદાસજી બાપુ રોકડીયા હનુમાનજી આશ્રમ હિરાણા ના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવતા તમામ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કથા દરમિયાન શ્રોતા માટે ભજન ભોજન સહિતનું ભવ્ય આયોજન કરાયુ


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.