સ્વ.સંજયભાઈ બાબુભાઈ રાઠોડ ના જીવ આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l2drwlv3qa1mxbnp/" left="-10"]

સ્વ.સંજયભાઈ બાબુભાઈ રાઠોડ ના જીવ આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ


સ્વ.સંજયભાઈ બાબુભાઈ રાઠોડ ગામ.વાડળીયા, તાલુકો.બાબરા, જીલ્લો.અમરેલી સ્વર્ગસ્થ થયેલ છે જેઓ ભીમજીભાઈ ભગવાનભાઈ તથા નાગજીભાઈ ભીમજીભાઈ સોલંકી નાં જમાઈ થાય તથા ચંદ્રકાન્તભાઈ સોલંકી અને હિતેશભાઈ સોલંકી નાં બનેવી થાય તેમનું પિયર પક્ષનું બેસણું તારીખ 3/7/2023 સોમવાર નાં રોજ રાખેલ છે
સ્થળ:બોટાદ ગેઈટ ભીમજીભાઈ નો વંડો ગઢડા સ્વામીના

લી... ભીમજીભાઈ ભગવાનભાઈ સોલંકી
ચંદ્રકાન્તભાઈ નાગજીભાઈ સોલંકી
હિતેશભાઈ નાગજીભાઈ સોલંકી
ગઢડા સ્વામીના
મો.૯૯૦૯૦૮૨૯૩૮
૯૭૨૫૨૪૩૫૫૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]