વડોદરા સયાજી હોસ્પિટલમાં તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ka422stnaeianok6/" left="-10"]

વડોદરા સયાજી હોસ્પિટલમાં તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું .


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા હોસ્પિટલના પરિષદમાં ફરી સયાજી હોસ્પિટલના પરિષદમાં આવેલ સર સયાજીરાવ ગાયકવાડ ના પ્રતિમા પાસે રાષ્ટ્રગીત ગાયને સમાપન થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]