ધારી તાલુકા ના કરમદડી ખાતે આનંદ આશ્રમ દર્શનાર્થે આગેવાનો ની મુલાકાત - At This Time

ધારી તાલુકા ના કરમદડી ખાતે આનંદ આશ્રમ દર્શનાર્થે આગેવાનો ની મુલાકાત


*ધારી તાલુકા ના કરમદડી ખાતે આનંદ આશ્રમ દર્શનાર્થે આગેવાનો ની મુલાકાત*

ધારી તાલુકા ના કરમદડી મુકામે સૌરાષ્ટ્રમાં મધ્યગીર મા *અવધુત હઠ યોગી શ્રી શ્રી ૧૦૦૮ પહુડીયા બાપુ ની આવેલ આનંદ આશ્રમ* દર્શનાર્થે આગેવાનો એ મુલાકાત લીધી અને *મહંત શ્રી સિદ્ધરાજબાપુ અને શિષ્ય કલ્યાણ બાપુ* ના આશીર્વાદ લીધા હતા ,ધરમશીભાઈ ધાપા સાહેબ ભાવનગર ,
કે બી બાબરીયા સાહેબ ભાવનગર ,
જગદીશભાઈ મકવાણા ભાવનગર ,
ભુપતભાઈ ઉનાવા બગસરા ,
અરવિંદભાઈ પરમાર બગસરા,
જીવણભાઈ મયાત્રા પીઠડીયા,
અલ્પેશભાઈ વઘેડીયા શિલાણા,
સતિષભાઈ રાઠોડ ફતેપુર,
જગદીશભાઈ માયાણી બાબરા,
હરેશભાઈ પળંશુડા હાથસણી,
અરવિંદભાઈ રોજાસરા ખાંભા, રમેશભાઈ મકવાણા ધારી વગેરે એ ધાર્મિક જગ્યા એ દર્શન આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી
રિપોર્ટ - અશ્વિન બાબરીયા (અમરેલી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.