અવસાન નોંધ (જૂનાગઢ ) - At This Time

અવસાન નોંધ (જૂનાગઢ )


વિસાવદર નિવાસ હાલ જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સ્વ.રામશંકરભાઇ ( બટુકભાઈ) મોહનભાઈ મહેતા તે નંદલાલભાઈ મહેતા મેંદરડા,દેવશંકરભાઇ સુરત,ગૌરવભાઇ જુનાગઢ,રાજેન્દ્રભાઇ રાજકોટ ના મોટાભાઇ તથા હરસુખભાઈ ના પિતા તથા કમલેશભાઈ મહેતા મેંદરડા ના મોટાબાપુજી તથા કમલેશભાઈ દવે લાલપુર ના મામા તથા અભિષેક,વિસ્વા ના દાદા નુ તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ દુઃખ અવસાન થયેલ છે તેમની અંતિમ યાત્રા તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ ચાર વાગ્યે દોલતપરા બંસીધર સ્કુલ પાસે તેમનાં નિવાસ્થાને થી નીકળસે કમલેશમહેતા-મો- નં-૯૯૨૪૩-૯૦૩૦૫ કમલેશભાઈ દવે-મો-નં-૯૦૨૩૮૮૧૦૭૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.