શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો દિવ્ય શણગાર - At This Time

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો દિવ્ય શણગાર


શ્રીકષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો દિવ્ય શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.21-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના દિવ્ય વાઘા ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને મોગરા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.