લોહાણા મહાજન અને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા દરિયાસ્થાન મંદિર ખાતે 48 મો સદ્દગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો - At This Time

લોહાણા મહાજન અને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા દરિયાસ્થાન મંદિર ખાતે 48 મો સદ્દગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રી રવિભાણ દરીયાસ્થાન મંદિર ટ્રસ્ટ રાપર. મધ્ય શ્રી લોહાણા મહાજન રાપર દ્વારા ૪૮ મા નેત્ર યજ્ઞ કેમ્પનુ આયોજન કરાયું હતું.
જેમાં દાતા પરિવાર સ્વ. રણછોડ ભાઇ કરશન ભાઇ ચોધરી ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો.
આ કેમ્પમાં ૨૮૦ નેત્ર રોગી નું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ૭૫ લોકો ને મોતીયા તથા વેલ ના ઓપરેશન માટે રાજકોટ મધ્યે લઈ જવામાં આવ્યા હતા
યોજાયેલ કેમ્પમાં દરીયાસ્થાન મંદિર ના સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ
ટ્રસ્ટી શ્રી રશિકલાલ આદુઆણી. ટ્રસ્ટી દિનેશભાઇ ચંદે. ભરતભાઇ રાજદે. શૈલેષ ભાઇ ભીંડે. નીલેશભાઇ કારીયા. વસંત આદુઆણી. સગાળચંદ ઠક્કર. વેલજીલુહાર. યુવક મંડળ ના ચાંદભીંડે.હરેશમજીઠીયા. વિપુલ દરજી. ડાહ્યાભાઈ ઠાકોર. ધનસુખ લુહાર. ગોવિંદ ભાઈ ઠક્કર. દાતા પરિવાર ના મંજુલાબેન ચોધરી. દેવીબેન પટેલ. ધર્મેશ ચોધરી. સાગર ચોધરી. મનિષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ થી આવેલ ડો. શ્રી બળવંતભાઇ બોરીસાગર તેમજ નિલેશ વાઝા એ સેવા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.