મહિસાગર : કડાણા તાલુકાના મનરેગા ના કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hjawhhrnzkibn0pa/" left="-10"]

મહિસાગર : કડાણા તાલુકાના મનરેગા ના કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.


મહિસાગર : મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા ના મનરેગા ના કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

ખાનપુર, લુણાવાડા, કડાણા, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકા મનરેગા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

જીલ્લા ના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગ્રામ્ય વિકાસ અધિકારી ને આવેદન આપવામાં આવ્યુ

કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી નોકરી પગાર વધારા સહિત ની માંગ કરાઈ

સરકાર દ્વારા માંગ પુરી ન થાય તો હડતાલ યથાવત રાખવા ચિમકી પણ મનરેગા નાં કર્મચારીઓ દ્વારા આપવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]