જામજોધપુર તાલુકાના ધાર્મિક સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી - At This Time

જામજોધપુર તાલુકાના ધાર્મિક સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી


સ્વચ્છતા એ જ સેવા અભિયાન'' અંર્તગત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોની આસપાસ સામુહિક રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ સફાઈ ઝુંબેશમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.