વીરનગર ગામે મોરબીમાં થયેલ દુર્ઘટના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ - At This Time

વીરનગર ગામે મોરબીમાં થયેલ દુર્ઘટના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ


વીરનગર ગામે મોરબીમાં થયેલ દુર્ઘટના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

તા.૦૧/૧૧/૨૦૨૨, વાર:મંગળવાર, સમય. સાંજે ૦૮:૩૦ કલાકે વિરનગર ગામે સરકારી દૂધની ડેરી ખાતે વીરનગર ગામ સમસ્ત , મોરબી ખાતે પુલ દૂર્ઘટના માં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Report Rasik Visavaliya


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.