લુણાવાડા નગર યુવા મોરચા દ્ધારા મન કી બાત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

લુણાવાડા નગર યુવા મોરચા દ્ધારા મન કી બાત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આજરોજ લુણાવાડા નગર યુવા મોરચા દ્ધારા મન કી બાત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાંતભાઈ સોની, લુણાવાડા પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક,જિલ્લા કાર્યલય મંત્રી જીગરભાઈ પંડ્યા , જિલ્લા યુવા મોરચા પ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી જયદેવસિંહ સોલંકી, નિકુંજભાઈ બારોટ,જિલ્લા ઉપપ્રમુખ રાજપાલસિંહ સોલંકી, જિલ્લા મંત્રી ધર્મેન્દ્રભાઈ ધોભી,નગર મંડળ પ્રમુખ હિમાંશુભાઈ શાહ, નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ રાણા, મહામંત્રી ઉમંગભાઈ ભોઈ, થતા લુણાવાડા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ઋષભ ડામોર, લુણાવાડા નગરના સૌ કાર્યકર્તા મિત્રો, હોદેદારો, થતા લુણાવાડા નગરના સૌ યુવાનમિત્રો ઉપસ્થિત રહ્યા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત સૌ નગર જનોએ આ કાર્યકમ નિહાળ્યો હતો.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.