કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાએ જસદણ ખાતે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fwsetamzriideozu/" left="-10"]

કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાએ જસદણ ખાતે


મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ "રામનવમી" નિમિત્તે જસદણ શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત "શ્રી રામનવમી શોભાયાત્રા" માં હાજરી આપી દર્શન કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]