ધનસુરા ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઇ - At This Time

ધનસુરા ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઇ


અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઇ હતી.જેમાં મંત્રી ભિખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.મોડાસા ધનસુરા વિધાનસભા ની અમૃત કળશ યાત્રા યોજાઇ હતી ધનસુરા નગર ના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજાયો હતો.માટીને નમન અને, વીરો ને વંદન દેશમાટે બલિદાન આપનાર વીરોને સમર્પિત અભિયાન માં અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપ કાંતિભાઈ પટેલ. અતુલ બારોટ. ગોપાલ ઠેકડી. કતુભાઈ પટેલ. અનિલભાઇ પટેલ. પંકજ પટેલ.. મંત્રી નરેન્દ્ર પટેલ.દુશંત પટેલ.જિલ્લાપંચાયત સદસ્ય હિરેનપટેલ તાલુકા સદસ્ય.દિનેશભાઈ સોનેરી.અવધેશ પટેલ.ધનસુરા સરપંચ હેમલતાબેન પટેલ . પ્રીતિબેન ઠેકડી સાથે ભાજપ ના આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.