બરવાળા નગર પાલીકા ખાતે આરોગ્ય માર્ગદશન આપવામાં આવ્યું - At This Time

બરવાળા નગર પાલીકા ખાતે આરોગ્ય માર્ગદશન આપવામાં આવ્યું


જીલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ અને તાલુકા હેલ્થ ઓફિસ બરવાળા ના માર્ગદશન થી એસ આઈ મહાવીર ભાઇ ની હાજરી મા માહીતી આપવામાં આવી.ટીબી રોગનુ નિદાન અને સારવાર બરવાળા.નાવડા.સાળંઞપુર.ભીમનાથ ખાતે મફતમાં થાય છે.નિયમિત અને પુરા સમયની સારવાર થી ટીબી ચોક્કસ મટે છે.એફ વી સોલંકી અને સરોજબેન રાવળ અને સંજયભાઈ એસ ટી એસ માહિતી આપી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.