બોટાદ શ્રી દિગમ્બર જૈન મંદિર એ ગુરુમંદિર નો "18" મો વાર્ષીક પ્રતિષ્ઠા દિવસ ધમઁ-ધ્યાન-ભકિત પુવૅક ઉજવાયો. - At This Time

બોટાદ શ્રી દિગમ્બર જૈન મંદિર એ ગુરુમંદિર નો “18” મો વાર્ષીક પ્રતિષ્ઠા દિવસ ધમઁ-ધ્યાન-ભકિત પુવૅક ઉજવાયો.


બોટાદ શ્રી દિગમ્બર જૈન મંદિર એ ગુરુમંદિર નો "18" મો વાર્ષીક પ્રતિષ્ઠા દિવસ ધમઁ-ધ્યાન-ભકિત પુવૅક ઉજવાયો.

*શ્રાવણ માસ ધમઁ એટલે ધમઁ આરાધના નો મહિનો શ્રાવણ વદ બીજ ના ધમઁરત્ન પૂજય બહેનશ્રી ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી બાદ બોટાદ પૂજય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન મંદિરે ગુરુમંદિર તથા જિનવાણી પંચ પરમાગમ ની સંથાપન ના "18" વાર્ષીક પ્રતિષ્ઠા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, 18-વર્ષ પૂર્વ ગુરુમંદિર નું નુતન નિર્માણ થયેલ અને આ મંદિરમાં પરમોપકારી પૂજય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી નું સંગેમરમર ની સ્વેત પ્રતીમા બિરાજમાન કરેલ તથા જ્ઞાની ભગવતનો ચિત્રપટ ભરતક્ષેત્ર ના મહા સમથૅ શ્રી કુંદકુંદ આચાર્ય દેવ, આત્મ સિધ્ધી દાતા શ્રી શ્રીમદ્ રાજચંદ્ર દેવ, પ્રશમમૃતિ ભગવતી માતા નું ભવ્ય વિશાળ ચિત્રપટ બિરાજમાનકરેલા, સહ જિનવાણી તથા "સમયસાર" આદિ પાંચ પરમાગમ શાસ્ત્ર ની સ્થાપના કરેલ તથા સોનગઢ તીર્થધામ નું સવૃણ સોના નું ભવ્ય ચિત્રપટ અંકિત કરેલ. *

*આ દિવસ ની 18-મી વષઁગાઠ ભક્તો એ ભવ્ય રીતે ઉજવેલ, પૂજા- ગુરુમંદિર પર ધ્વજારોહણ, કહાન ગુરુદેવશ્રી સ્વાગત ના મંગલ વધામણા તથા CD પ્રવચન, પ્રભાવના કાયમી સ્વામી વાતસલ્ય સંઘજમણ તથા સાંજે ભકિત, આરતી નો સામુહીક વિશેષ ક્રાયૅક્મ નું સુંદર આયોજન થયેલ, ગુરુમંદિરને ભવ્ય ડેકોરેશન કરવામાં આવેલ અને ભક્તો એ ઉત્સાહ પૂર્વક લાભ લીધેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.