ભગવાન શ્રી રામ ના પાવનકરી જન્મદિવસ રામનવમી ના શુભ પ્રસંગે ઠંડા પીણા શરબતનો વિતરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eku3wwsprh3tllof/" left="-10"]

ભગવાન શ્રી રામ ના પાવનકરી જન્મદિવસ રામનવમી ના શુભ પ્રસંગે ઠંડા પીણા શરબતનો વિતરણ


ભગવાન શ્રી રામ ના પાવનકરી જન્મદિવસ રામનવમી ના શુભ પ્રસંગે ઠંડા પીણા શરબતનો વિતરણ
17/04/24 ના રોજ રામનવમી નિમિત્તે માનવ સેવા એ જ પ્રભુ સેવા જાગૃત જન સેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ દ્વારા આપણી જૂનાગઢની ભવ્ય શોભાયાત્રામા ઠંડા પીણા શરબતનું વિતરણ કરવામાં આવેલ હતું જેમા 3000 થી 3500 લોકો આ લાભ લીધેલ અને આપડા જૂનાગઢ ના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરેડીયા એ પણ શુભેચ્છા અભિનંદન આપેલ અને અમારા મહિલા ગ્રુપ ની માનવ સેવા પ્રોત્સાહન આપવા ઓન્લી ઇન્ડિયન વન મેન એનજીઓ હાજરી આપી શરબત પાન કરી સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપેલ જેમા પ્રમુખ સીમાબેન મકવાણા. પ્રમુખ પૂજાબેન રાજપુત. દર્શના બેન રાજપુત. ચાંદની બેન પટેલ. ઉર્મિલાબેન રાજપુત. સ્વાતિબેન પટેલ. જલ્પાબેન પટેલ. ચાંદની બેન રૂપારેલીયા રાણીબેન ઓડેદરા આ અમારા કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો ભગવાન અમને હર હંમેશ આવા સેવાના કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના છે જય શ્રી રામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]