બાલાસિનોર બાર એસોસિએશન ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી - At This Time

બાલાસિનોર બાર એસોસિએશન ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી


બાલાસિનોર બાર એસોસિયેશન ના નવા હોદ્દેદારો ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ એલ.એચ.પઠાણ,ઉપપ્રમુખ તરીકે એડવોકેટ ટી.આર.કાઝી ,સેક્રેટરી તરીકે આર.કે. પંચાલ,ખજાનચી તરીકે રીટાબેન.સી.પટેલ,તેમજ લાઇબ્રેરીયન તરીકે એમ.જી.શેખની વરણી કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.