આજ રોજ રાણપુર તાલુકાના ચારણકી ગામે મનરેગા યોજનાના શ્રમિકોને મતદાન જાગૃતિ વિશે માહિતી આપવામા આવી - At This Time

આજ રોજ રાણપુર તાલુકાના ચારણકી ગામે મનરેગા યોજનાના શ્રમિકોને મતદાન જાગૃતિ વિશે માહિતી આપવામા આવી


આજ રોજ રાણપુર તાલુકાના ચારણકી ગામે મનરેગા યોજનાના શ્રમિકોને મતદાન જાગૃતિ વિશે માહિતી આપવામા આવી જેમાં રાણપુર તાલુકા પંચાયતના ટીડીઓ ચેતનભાઈ દવે,આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મહેન્દ્રભાઈ પરમાર તલાટી બળવંતભાઈ મકવાણા ,ગ્રામ રોજગાર સેવક પ્રવિણભાઇ,તથા માનદ વન્ય પ્રાણી સંરક્ષક શ્રીવિક્રમભાઈ ગઢવી,તેમજ ગામના સરપંચશ્રી દયાળભાઈ પરમાર દ્વારા મારેગાના શ્રમિકોને મતદાન કરવા અંગે માહિતી આપી તેમજ માનરેગાની ટીમ દ્વારા શ્રમિકોને ગરમીથી બચવા છાશનું વિતરણ તેમજ આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ કીટ વિતરણ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.