હિંમતનગર છાપરિયા વિસ્તાર માં નવરાત્રિની ઉજવણી - At This Time

હિંમતનગર છાપરિયા વિસ્તાર માં નવરાત્રિની ઉજવણી


હિંમતનગર માં ચૈત્રી નવરાત્રિ તહેવાર માં હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ વાઘેલાવાસ માં ગણા વર્ષોથી ઉજવવા માં આવતી ચૈત્રી નવરાત્રિ આ વર્ષ પણ ધૂમધામ થી ઉજવણી કરવા માં આવી રહી છે અને શક્તિના ઉપાસકો દ્વારા સમગ્ર વિસ્તારને રોશનીથી સજાવામાં આવી છે અને નવરાત્રિ માં માતાજીની આરતી અને પૂજા અર્ચના વખતે અનેક ધર્મપ્રેમી પ્રજા આવી દર્શનનો લાભ લઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.