બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા ની ટિકિટ રદ કરો નહીં તો ભાજપ વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી..* - At This Time

બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા ની ટિકિટ રદ કરો નહીં તો ભાજપ વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી..*


*
આજરોજ બાલાસિનોર તાલુકા ના ક્ષત્રિય સમાજની મીટીંગ બાલાસિનોર સલિયાવડી દરવાજા ખાતે અંબાજી માતાના ચાચર ચોકમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર સામાજિક ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો બહેનો અને વડીલો એક સાથે એક જ સુરે પુરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય અને જો તેમની ટિકિટ રદ ન થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યો જેમાં બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.