અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા


દાતા શ્રી યશરાજસિંહ પરમાર કીર્તિ રાજસિહં પરમાર તથા પુથ્વીરાજ સિંહ પરમાર ગરીબ જરુરીયાત મદ પરીવાર ના અંદાજીત 400 બાળકો ને બાલાજી વેફર તથા બિસ્કીટ ના પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.