નવરાત્રીના આઠમાં નોરતા ના દિવસે માતા સ્વશ્રી જયશ્રીબેન શાહ ના સ્મરણાર્થે માજી મ્યુનિસિપલ કોર્પોરેટર, ની યાદમાં નવદુર્ગા સ્વરૂપ નાની દીકરીઓને ભેટમાં નવા કપડા આપવામાં આવ્યા હતા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/datyxfujw68z6t3w/" left="-10"]

નવરાત્રીના આઠમાં નોરતા ના દિવસે માતા સ્વશ્રી જયશ્રીબેન શાહ ના સ્મરણાર્થે માજી મ્યુનિસિપલ કોર્પોરેટર, ની યાદમાં નવદુર્ગા સ્વરૂપ નાની દીકરીઓને ભેટમાં નવા કપડા આપવામાં આવ્યા હતા.


નવરાત્રીના આઠમાં નોરતા ના દિવસે માતા સ્વશ્રી જયશ્રીબેન શાહ ના સ્મરણાર્થે માજી મ્યુનિસિપલ કોર્પોરેટર, ની યાદમાં નવદુર્ગા સ્વરૂપ નાની દીકરીઓને ભેટમાં નવા કપડા આપવામાં આવ્યા હતા..
આજે જીલબેન શાહ (દરિયાપુર ની દીકરી) મહામંત્રી,ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઝીલબેનશાહ દ્વારા તેમની માતા સ્વ. જયશ્રીબેન માજી કોર્પોરેટર ની યાદ માં તેમની દીકરી દવ્રારા નાની બાળાઓને નવા કપડાની સોગાત આપવામાં આવી હતી થકી નવર્દુગા સ્વરૂપ દરિયાપુરની ભૂલકી દિકરીઓનું પૂજન કરી એમને ભેટ માં નવા કપડા આપ્યા હતા અને દીકરીઓ જીવનમાં સફળતા અને ખ્યાતિ પામે ખુબજ આગળ વધે તેવી માતા અંબાજીને પ્રાર્થના કરી હતી અને નાની બાળાઓ ના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે તેમની સાથે દરિયાપુર ના સ્થાનિક મહિલો અને સેવાભાવી લોકો હાજર રહ્યા હતા તેમની સાથે મિતેષભાઈ આચાર્ય પણ જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]