જસદણ ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક પદયાત્રા કરીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું - At This Time

જસદણ ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક પદયાત્રા કરીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું


આજરોજ તારીખ 15-8-2022 સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિધાનસભા 72 જસદણ ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક પદયાત્રા કરીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી તેજસ ગાજીપરાએ ખાસ હાજરી આપેલ આ તિરંગા યાત્રાને સરદાર ચોક સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી ત્યાંથી પગપાળા ચાલીને બાબા ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાંથી ફરી રિટર્ન સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા સુધી આ યાત્રાને દોરવામાં આવી હતી તેમજ જસદણ વિધાનસભાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જસદણ શહેરના નગરજનો પણ આ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા તે બદલ આમ આદમી પાર્ટી તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે અને 75 માં પર્વ આઝાદીના દેશના તમામ લોકોને આમ આદમી પાર્ટી શુભકામનાઓ પાઠવે છે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.