અયોધ્યા નુતન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સોમનાથ શ્રીરામ મંદિર ખાતે મધ્યાહ્ન આરતી - At This Time

અયોધ્યા નુતન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સોમનાથ શ્રીરામ મંદિર ખાતે મધ્યાહ્ન આરતી


અયોધ્યા નુતન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સોમનાથ શ્રીરામ મંદિર ખાતે મધ્યાહ્ન આરતી સમયે વિશેષ અન્નકૂટ દર્શન શૃંગારનુ આયોજન કરવામા આવેલ, તેમજ ખાસ નાસિક બેન્ડ દ્વારા આરતી યોજવામાં આવેલ હતી જેમા ભક્તો શ્રીરામ ભક્તિ મા ભાવવિભોર અને ધન્ય બનેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.