નાદબ્રહ્મ સ્વૈચ્છિક સંગીત સ્વાધ્યાય સંસ્થા,આણંદના હોદ્દેદારો વરાયા - At This Time

નાદબ્રહ્મ સ્વૈચ્છિક સંગીત સ્વાધ્યાય સંસ્થા,આણંદના હોદ્દેદારો વરાયા


1977માં સંગીતના સ્વાધ્યાય અર્થેસ્થપાયેલ આણંદની નાદબ્રહ્મ સ્વૈચ્છિક સંગીત સ્વાધ્યાય
સંસ્થાની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે વર્ષ 2023-2025 માટે નીચે જણાવેલ
હોદ્દેારો અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી. દીપકભાઈ બ્રહ્મભટ્ટ(પ્રમુખ)
રઘુભાઈ જોશી(ઉપપ્રમુખ) જી.એન.ભાવસાર(મંત્રી) ચંદ્રવદન શાહ(સહમંત્રી) પ્રકાશભાઈ
શાહ(ખજાનચી) અન્ય સભ્યોમાં કે.બી.શાહ,વરિષ્ઠ સભ્યશ્રી પોપટભાઈ મકવાણા, ચૈતાલીબહેન
જાની, ગુણવંતભાઈ પારેખ, નટુભાઈ વૈષ્ણવ,મિતેશભાઇશાહ, જાનકીબેન મારવાડી - આ
તમામ સભ્યો બેવર્ષ માટે નિમણૂક પામ્યા છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.