મહાકાળી ભવાઈ કલા મંડળ - At This Time

મહાકાળી ભવાઈ કલા મંડળ


ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી મહાકાળી ભવાઈ કલા મંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરસોત્તમભાઈ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો યોજાયો જેમાં દેશભક્તિ ગીત શૌર્ય ગીત લોકગીત સાહિત્ય સહિત ગ્રામજનોની બહોળી સંખ્યામાં લોક ડાયરા નો આયોજન કર્યું જેમાં ગ્રામજનો એ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ નિહાળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.