ઉંડપા નારોલા સ્વ ધરમશીભાઈ જાદવભાઈ નારોલા ની પૌત્રી રત્ન ડો માનસી નારોલા ને MBBS પદવી એનાયત - At This Time

ઉંડપા નારોલા સ્વ ધરમશીભાઈ જાદવભાઈ નારોલા ની પૌત્રી રત્ન ડો માનસી નારોલા ને MBBS પદવી એનાયત


ઉંડપા નારોલા સ્વ ધરમશીભાઈ જાદવભાઈ નારોલા ની પૌત્રી રત્ન ડો માનસી નારોલા ને MBBS પદવી એનાયત

સુરત મુળ ગામ દામનગર, હાલ સુરત, મનોજભાઇ ધરમશીભાઈ નારોલા તથા રેખાબેન મનોજભાઇ નારોલા ની પૂત્રી ડૉ. માનસી રેખાબેન નારોલા એ GMERS મેડિકલ યુનિવર્સિટી, વડનગર અભ્યાસ કરી એમ.બી.બી.એસ થયા છે.તેઓને કોલેજ નાં નામાંકિત ડોક્ટર્સ સ્ટાફ ની ઉપસ્થિતિ માં ડોકટર ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે.સમસ્ત લેઉવા પટેલ સમાજ નું દામનગર ગામ નું તથા દેશ નું નામ રોશન કર્યું છે સમસ્ત નારોલા પરિવાર હરખ અને ગૌરવ ની લાગણી અનુભવે છે.દમનગત ના ઉંડપા વિસ્તાર માં સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રીરત્ન ડો માનસી ના પિતા મનોજભાઈ નારોલા ખેતી અને વિનુભાઈ દામનગર ખાતે સામાન્ય નાના પાયે હીરા નો વેપાર કરી સંતાનો ને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો હાલ સુરત સ્થિત નારોલા પરિવાર ની પુત્રી ડો માનસી ને વડનગર મેડિકલ કોલેજ ખાતે પદવી એનાયત કરાય હતી સમગ્ર દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક અગ્રણી ઓ એ શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.